ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

જયંત પાઠક
મકરંદ દવે
સુકન્યા ઝવેરી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

દલસુખભાઈ માલવણિયા
કનૈયાલાલ મુનશી
પ્રફુલ્લ નંદશંકર દવે
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ?

સુન્દરમ્ ની
પ્રિયકાન્ત મણિયારની
સ્નેહરશ્મિની
હરીન્દ્ર દવેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP