ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? નરહરિ પરીખ કાર્લ માર્ક્સ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા નરહરિ પરીખ કાર્લ માર્ક્સ એમ. એન. રોય કિશોરલાલ મશરુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? એળે નહિ તો બેળેમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં એળે નહિ તો બેળેમાં માનવીની ભવાઈમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા શ્લેષ સૉનેટ પોચટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ પ્રેમાનંદ નંદશંકર મહેતા શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP