ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? નરહરિ પરીખ એમ. એન. રોય કાર્લ માર્ક્સ કિશોરલાલ મશરુવાળા નરહરિ પરીખ એમ. એન. રોય કાર્લ માર્ક્સ કિશોરલાલ મશરુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી દલસુખભાઈ માલવણિયા કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ કુમાર કવિતા પરબ અખંડ આનંદ કુમાર કવિતા પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP