ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવ અર્થશાસ્ત્ર' ના લેખક કોણ છે ? નરહરિ પરીખ કાર્લ માર્ક્સ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય નરહરિ પરીખ કાર્લ માર્ક્સ કિશોરલાલ મશરુવાળા એમ. એન. રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? રાજાઓને દાનવોને દેવોને સગા-સંબંધીઓને રાજાઓને દાનવોને દેવોને સગા-સંબંધીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવાલણી' વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ્ મલયાનિલ મુનશી ઉમાશંકર જોશી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી કિશોર મકવાણાનો જન્મ ક્યાં થયો હતો ? લવાર રખિયાલ ધોળકા ફ્રેચોલ લવાર રખિયાલ ધોળકા ફ્રેચોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP