ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ?

આર્ય સમાજ
ગુજરાત વિદ્યાસભા
ભારતીય વિદ્યાભવન
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

પ્રવાહી શૈલી
ડોલન શૈલી
કિલષ્ટ શૈલી
પ્રાસાદિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

આગગાડી - ઈશ્વર પેટલીકર
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

નાયક
ઠાકર
રંગલો
દાદુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP