ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

હું પણછ ખેંચીશ નહીં
શ્રૃણવંતુ
બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો રાગ મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'
'મારો રાગ'
'મારો અસબાબ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

વિનોબા ભાવે
સ્વામી આનંદ
કાકા કાલેલકર
ધર્માનંદ કોસંબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP