ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ?

રવિશંકર રાવળ
બંસીલાલ વર્મા
શિવ પંડ્યા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP