ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
વિનયચંદ્ર સુરી
શાલિભદ્ર સૂરિ
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

નિરંજન ભગત
મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

પીંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી
દુલા ભાયા કાગ
હેમુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP