ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? સાત પગલાં આકાશમાં આશકા માંડલ માનવીની ભવાઈ લીલેરો ઢાળ સાત પગલાં આકાશમાં આશકા માંડલ માનવીની ભવાઈ લીલેરો ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ અશ્વિન દેસાઈ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા સવૈયા અનુષ્ટુપ દોહરો સ્ત્રગ્ધરા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા ધૂમકેતુ પ્રફુલ દવે અનંતરાય રાવળ મોહનલાલ પંડ્યા ધૂમકેતુ પ્રફુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP