ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ? રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ રવીન્દ્રનાથ ટાગોર વિનયચંદ્ર સુરી શાલિભદ્ર સૂરિ ચંદબરદાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ મોહનલાલ પટેલ ઈશ્વર પેટલીકર રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોને લોકસાહિત્યના ધૂધવના મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ? પીંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી પીંગળશી ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ હેમુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ભાગ-4 ભાગ-3 ભાગ-2 ભાગ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP