ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વિદ્યાગૌરી નીલકંઠ
સરોજબેન પાઠક
વર્ષાબેન અડાલજા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

રમેશ પારેખ
ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
કવિતા સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP