ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

મધરાતી રાત
સારસીનો સ્નેહ
રાત્રિ પછિનો દિવસ
મધ્યરાત્રીનો પ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

પુત્રવિવાહ
દાણાચાતુરી
સુદામાચરિત્ર
દાણાલીલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

પ્રેમાનંદ
ભાલણ
ભોજો ભગત
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP