ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ
ભાગ્યેજ જહા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ચિંતાગ્રસ્ત
ગ્રંથાવલિ
વિચારમાધુરી
કાવ્યવિચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP