ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

ઝેર તો પીધાં છે જાણી જાણી
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

ઇચ્છારામ દેસાઈ
કેખુશરો કાબરાજી
મહિપતરામ નીલકંઠ
અંબાલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર પખવાડિયે
દર મહિને
દર બે મહિને
દર અઠવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

હિમાંશી શેલાત
કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP