ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? વાસુકિ પુનર્વસુ ઉશનસ્ શશિન વાસુકિ પુનર્વસુ ઉશનસ્ શશિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા ગુણવંત શાહ રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ભાગ્યેજ જહા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કાવ્યસ્વરૂપને દસમો વેદ કહ્યો છે ? મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને મુક્તકને દુહાને શ્લોકને સ્રોતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ વિચારમાધુરી કાવ્યવિચાર ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ વિચારમાધુરી કાવ્યવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ જયશંકર ભોજક નર્મદ કનૈયાલાલ મુનશી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP