ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? કલાપી નર્મદ ખબરદાર રા.વિ.પાઠક કલાપી નર્મદ ખબરદાર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ? હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ હસમુખ પાઠક સુરેશ જોષી લાભશંક્ર ઠાકર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? વિજ્ઞાન પર્યાવરણ સંગીત સાહિત્ય વિજ્ઞાન પર્યાવરણ સંગીત સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ? પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ પ્રસ્થાન કુમાર વીસમી સદી સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ઉમાશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી ઉમાશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP