ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

ત્રિભોલનદાસ લુહાર
ત્રિકમલાલ પંચાલ
રાજેન્દ્ર શુક્લ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
મહાદેવ દેસાઈ
રસિકલાલ પરીખ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP