ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? હર્ષ બ્રહ્મભટ્ટ નિરંજન ભગત મોનજ ખંડેરીયા ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ નિરંજન ભગત મોનજ ખંડેરીયા ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ? પગલે-પગલે-શૌર્યગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત મહેનતની મોસમ-પ્રકૃતિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP