ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી જ્યોતીન્દ્ર દવે પુરુરાજ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ? નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે નાયિકાના દિયર માટે નાયિકાના પતિ માટે નાયિકાના નણદોઈ માટે ભગવાન શંકર માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી પરીક્ષા - મધુબેન ગાંધી રાનમાં - ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ? ભાગ્યેશ ઝા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભૂપત વડોદરિયા ભાગ્યેશ ઝા ધીરુભાઈ પારેખ ચંદ્રકાન્ત ટોપીવાળા ભૂપત વડોદરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP