ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ગીતાસાર આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર કુરાન કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP