ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

કનૈયાલાલ મુનશી
ચંદ્રકાંત બક્ષી
જ્યોતીન્દ્ર દવે
પુરુરાજ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP