ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

કનૈયાલાલ મુનશી
જ્યોતીન્દ્ર દવે
પુરુરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

વિશિષ્ટદ્વૈતવાદ
અદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

હર્ષ બ્રહ્મભટ્ટ
નિરંજન ભગત
મોનજ ખંડેરીયા
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ?

પગલે-પગલે-શૌર્યગીત
રાનમાં-ગઝલ
માલમ હલેસાં માર-લોકગીત
મહેનતની મોસમ-પ્રકૃતિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP