ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત કવિ કાન્ત નર્મદ કવિ દલપતરામ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનોજ ખંડેરિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જયંત ખત્રી જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ જયંત ખત્રી જીવરામ જોશી કુંદનિકા કાપડિયા નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. પૂર્વરાગ મોળો ભાભો કથાત્રયી અમૃતા પૂર્વરાગ મોળો ભાભો કથાત્રયી અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. આપેલ બંને અમૃતા આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ આપેલ બંને અમૃતા આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP