ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પરીખ
જયંતિ દલાલ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
શાહબુદ્દીન રાઠોડ
જોરાવરસિંહ જાદવ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP