ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
રાજેન્દ્ર કેશવલાલ શાહ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ?

મધુસૂદન પારેખ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
સંજુ વાળા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP