ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? ધૂમકેતુ પેટલીકર પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ધૂમકેતુ પેટલીકર પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? ડાહ્યાભાઈ ધોળશાજી દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર હાજી મહમ્મદ અલ્લારખિયા ડાહ્યાભાઈ ધોળશાજી દેશળજી પરમાર ત્રિભુવનદાસ ગજ્જર હાજી મહમ્મદ અલ્લારખિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP