Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
કાન્ત
કલાપી
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઘડિયાળના કાંટા ઉપર હફ્યા કરે સમય - અલંકાર ઓળખાવો.

ઉપમા
યમક
સજીવારોપણ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ કોની કૃતિ છે ?

ત્રિભૂવનદાસ લુહાર
કનૈયાલાલ મુનશી
ગૌરીશંકર જોષી
૨.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP