Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

હરીપુરા
કરાચી
લાહોર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

સતીશ ડણાક
પ્રકાશ શાહ
ઇન્દુકુમાર જાની
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?

મહાભિયોગ
સાદી બહુમતી
સંયુક્ત અધિવેશન
2/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP