Talati Practice MCQ Part - 3
વ્યાકરણના મૂળ રચયિતા ___ છે.

પાણિનિ
હેમચંદ્રચાર્ય
નારદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

સજીવારોપણ
અનન્વય
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા સ્થળે ‘રેયોન ઉદ્યોગ’ વિકસ્યો છે ?

વેરાવળ
સાવરકુંડલા
ખંભાત
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં
પી.વી. નરસિંહરાવ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

આસ્ટોડિયા
ઢાલગરવાડ
દરિયાપુર
માણેકચોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP