સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

એનિમિયા
કોરોનરી ડીસીઝ
આર્થરાઈટિઝ્
ડાયાબિટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

સી. વી. રામન
પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
હોમી ભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ?

બાષ્પીભવન
ઘનીકરણ
ડીપોઝીશન
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP