Talati Practice MCQ Part - 8
ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ?

સાગ
તાડ
ચેર
ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેનિટિક્સ શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

જોસેફ
બેસ્ટોન
વિલિયમ
થોમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-I, 2-II, 3-III, 4-IV
1-IV, 2-III, 3-I, 4-II
1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-II, 4-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

મણિલાલ દેસાઈ
અનિલ ચાવડા
માધવ રામાનુજ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP