સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ? ૧. મોઢેરા ૨. લોટેશ્વર ૩. થાન માત્ર ૧ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ માત્ર ૧ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના આર્મી ચીફ કોણ હતા ? વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ વી.કે. ક્રિષ્ના બી.એમ. કૌલ કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં આરોપીને રાજયના ખર્ચે કાનૂની સહાય પુરી પાડવાની જોગવાઇ છે ? 309 301 304 305 309 301 304 305 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ? દિલ્હી ગાંધીનગર અમદાવાદ સુરત દિલ્હી ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? વિધવા પુન:લગ્ન કાયદો હિંદુ સ્ત્રી વારસાધારો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ વિધવા પુન:લગ્ન કાયદો હિંદુ સ્ત્રી વારસાધારો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP