સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ
સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન
P-3, Q-4, R-2, S-1
P-4, Q-2, R-1, S-3
P-1, Q-3, R-4, S-2
P-2, Q-4, R-3, S-1
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.
સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
"સાઉથ સુદાન" ને યુનોમાં દાખલ કરવામાં આવેલ છે તે કેટલામું સભ્ય છે ?