સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

૧,૨,૩
માત્ર ૨
માત્ર ૧
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
અનિતા દેસાઈ
જયા બચ્ચન
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યોગ્ય રીતે જોડકાં જોડો.
P) રાજસ્થાન
Q) ઉત્તરાખંડ
R) અરુણાચલ પ્રદેશ
S) છત્તીસગઢ
1) રાયપુર
2) જયપુર
3) ઇટાનગર
4) દહેરાદૂન

P-3, Q-4, R-2, S-1
P-4, Q-2, R-1, S-3
P-1, Q-3, R-4, S-2
P-2, Q-4, R-3, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઇ
પનાલાલ પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

બાળકો
પત્ની
મા – બાપ
ભાઇઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP