સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

૧,૨,૩
માત્ર ૨
માત્ર ૧,૨
માત્ર ૧

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

કવિ નર્મદ
પન્નાલાલ પટેલ
મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

કાંચીપુરમ - તમિલનાડુ
ધર્મસ્થળ - છત્તીસગઢ
સમલકોટ - આંધ્ર પ્રદેશ
શબરીમાલા - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
ટી.કે.ઓમેન
સૈયદ હમીદ
રાકેશ બસંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP