સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?૧. ખંડોસણ ૨. વિરમગામ ૩. પાવાગઢ માત્ર ૧ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧,૨ માત્ર ૧ ૧,૨,૩ માત્ર ૨ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય વિશ્વકર્મા કામદેવ નારદ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ? 15 કિ.મી. 25 કિ.મી. 10 કિ.મી. 5 કિ.મી. 15 કિ.મી. 25 કિ.મી. 10 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળઘોડો કયા પ્રકારનું પ્રાણી છે ? ઉભયજીવી સરીસૃપ સસ્તન મત્સ્ય ઉભયજીવી સરીસૃપ સસ્તન મત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે ? શનિ મંગળ બુધ ગુરુ શનિ મંગળ બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP