ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2
ફક્ત 1,3
ફક્ત 2
ફક્ત 1,2,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
આપની યાદી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP