ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 49 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 48 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે ?

65 વર્ષ
માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
62 વર્ષ
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-348-351
અનુચ્છેદ-308-323

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ?

અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા
બંધારણીય ઉપચારોનો અધિકાર
સમાનતાનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી. એન. સત્યપંથી
એસ. ચેન્નારેડ્ડી
એન. ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રહ્મણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP