GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ છે ?

પ્રો. કેઈન્સ
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ. વર્ગીસ કુરીયન
સીગ્મન્ડ ફ્રોઈડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો.

ધના ભગત
નટવરલાલ બુચ
જયંત કોઠારી
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

ભુજ
કોટેશ્વર
માંડવી
અંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP