GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
“ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ?

50%
75%
100%
ખરેખર ખર્ચ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને ક્યા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
રાહત નિયામક
CEO - GSDMA
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ?

હરીફોની માહિતી
આંતરીક અંકુશની પદ્ધતિ
અગાઉના ઓડીટરનો અહેવાલ
ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP