GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે.

મુની દુર્વાસા
સિધ્ધરાજ જયસિંહ
દયાનંદ સરસ્વતી
ભગવાન પરશુરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?

હમીરગઢ, જુનાગઢ
હમીરગઢ, સોનગઢ
સોનગઢ, પાવાગઢ
જુનાગઢ, પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો.

પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી
એન્ડ્રુઝ લાઇબ્રેરી
કિન્લોક લાઈબ્રેરી
ફોર્બ્સ લાઈબ્રેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP