GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ?

જામનગર
ગોંડલ
વડોદરા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોષી
સ્વામી આનંદ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP