સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
બાળકોનો ખોરાક બનાવવા
જમીન ગુણવત્તા સુધારવા
ખેતીના પાક વૃદ્ધિ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર આયંગર
પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટર
પ્રોફેસર તલસાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ?

75° પૂર્વ રેખાંશ
150° પૂર્વ રેખાંશ
75° પશ્ચિમ રેખાંશ
150° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP