GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

કલાપી
ન્હાનાલાલ
ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?

ગ્રામ પંચાયત કલાર્ક
પ્રાથમિક શાળાના આચાર્ય
સરપંચ
તલાટી કમ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP