બાયોલોજી (Biology) DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ? ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓસાઈડ ડીઓક્સિ રીબોન્યુક્લિઓટાઈડ રીબોન્યુક્લિઓસાઈડ રિબોન્યુક્લિઓટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ સંર્વધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ? ઈથીલિન સાયટોકાયનીન જીબરેલિન ઓક્સિન ઈથીલિન સાયટોકાયનીન જીબરેલિન ઓક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? પાશ્વર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર પાશ્વર લિનિયસ ઈવાનોવ્સકી ડાયનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ? બીજ બેંક જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ નિધિ બીજ બેંક જર્મપ્લાઝમ બેંક જનીન બેંક બીજ નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરોઃ ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. ભાજનાન્તિમઅવસ્થામાં રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસૂત્રો દૂર થાય છે. પૂર્વાવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દૃશ્યમાન થાય છે. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજન દરમિયાન રંગસૂત્ર વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે, અને ભાજનાવસ્થા દરમિયાન વિષુવવૃત્તીય રેખા પર ગોઠવાય છે.)
બાયોલોજી (Biology) ઇથેનોગૅલેરી ક્યાં જોવા મળે છે ? બોટનિકલ મ્યુઝિયમ બોટનિકલ ગાર્ડન પ્રાણી મ્યુઝિયમ પ્રાણીબાગ બોટનિકલ મ્યુઝિયમ બોટનિકલ ગાર્ડન પ્રાણી મ્યુઝિયમ પ્રાણીબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP