GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

ફક્ત i,ii અને iii
i,ii,iii અને iv
ફક્ત i અને ii
ફક્ત ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I (વરસાદનું પ્રમાણ)
1. ભારે વરસાદના ક્ષેત્રો
2. મધ્યમ વરસાદ
3. ઓછો વરસાદ
4. અપૂરતો વરસાદ
યાદી - II (જે વિસ્તારમાં વરસાદ પડે છે)
a. આસામ, મણિપુર
b. બિહાર
c. હરિયાણા
d. ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ

1-d, 2-a, 3-b, 4-c
1-c, 2-d, 3-a, 4-b
1-b, 2-c, 3-d, 4-a
1-a, 2-b, 3-c, 4-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

બી. આર. આંબેડકર
શ્રી નારાયણ ગુરૂ
જ્યોતિબા ફૂલે
ઈ. વી. રામાસ્વામી નાયકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP