GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ગોસાંઈ
ભોજરાજ
રઈદાસ
ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

મુખ્યકેન્દ્ર (F) પર
વક્રતાકેન્દ્ર (C) પર
વક્રતાકેન્દ્રથી દૂર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP