Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

લેશ્માનિયા
ટ્રિપેનોસોમા
બૅક્ટેરિયા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

સિદ્ધપુર
જુનાગઢ
રામપર વેકરા
ચાંદોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

2 વર્ષ
10 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી
5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP