GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો.

જામ રણજિતસિંહ
મહારાજા ભગવતસિંહજી
જામ રાવળ
વાઘજી ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જામનગરની આસપાસના ખલાસીઓના સાહસો અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ 'દરિયાલાલ' ના લેખકનું નામ જણાવો.

ઉમાશંકર જોશી
રમણભાઈ નીલકંઠ
રણજિતરામ મહેતા
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા.

વર્તમાનકૃદંત
સામાન્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

આવો કોઈ વિશેષાધિકાર નથી
45 દિવસ
30 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP