GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
તાંબ્વેકર પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
દિવાન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ?

વલ્લભ ભરવાડ
મહિપાલ ગોહિલ
મુળરાજ ઘેવર
હમીરજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP