Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
બારમી સદી
તેરમી સદી
દસમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘હરિચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિસ + ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર
હરિ: + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું અંગ ભારતીય શાસન વ્યવસ્થામાં ન આવે ?

કારોબારી
ન્યાયતંત્ર
રાષ્ટ્રપતિ
ધારાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP