GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી.
(II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિગત ઉત્તરદાતાઓ, કેન્દ્રિત જૂથો અને ઉત્તરાદાતની પેનલને નીચેનામાંથી કઈ કક્ષામાં મૂકાશે ?

વસ્તુકૃત માહિતી સ્ત્રોત
પ્રાથમિક માહિતી સ્ત્રોત
નિર્દેશિત માહિતી સ્ત્રોત
ગૌણ માહિતી સ્ત્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઈન્ટરનેટ પરના વેપારની શરૂઆત 2000 માં થઈ ઈન્ટરનેટ વેપારના સંબંધિત નીચેની માહિતી વાંચો અને સાચો જવાબ આપો.
(I) ઈન્ટરનેટ વેપારની શરૂઆત કરવા માટે રોકાણકારે ઓનલાઈન સેવા પૂરી પાડતા દલાલને ત્યાં નોંધણી કરાવવી પડે છે.
(II) દલાલ ગ્રાહકને ઓનલાઈન સેવા માટેનું પ્લેટફોર્મ આપે છે પરંતુ તેના જોખમની જવાબદારી લેતો નથી.
(III) ઈન્ટરનેટ વેપાર માટે દલાલને ત્યાં બેંકખાતું કે ડિમેટખાતુ ખોલાવવું ફરજિયાત છે.
(IV) એપ્રિલ 2000 માં બજારમાં તેજી હતી અને 79 સભ્યોએ ઈન્ટરનેટ વેપારની પરવાનગી મેળવી હતી.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (II) સિવાય બધાં જ સાચાં છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ?

આનુષંગિક નમૂના પસંદગી
સ્તરિત નમૂના પસંદગી
નિર્ણય આધારિત નમૂના પસંદગી
નિયત હિસ્સાની નમૂના પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કરપાત્ર આવકની ગણતરી સમયે કયા મથાળામાં કરપાત્ર આવક માટે એસેસી દ્વારા હિસાબી પધ્ધતિ અપનાવવામાં આવેલ છે તે સંબંધિત નથી ?

માત્ર પગાર
માત્ર મકાન મિલકતની આવક
પગાર, મકાન મિલકતની આવક અને મૂડી નફો
માત્ર મૂડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ITR-1 તે વ્યક્તિના કિસ્સામાં લાગુ પડશે નહીં કે જે...
(I) ભારત બહાર આવેલ મિલકતો (કોઈપણ એકમમાં નાણાંકીય હિત સમાવિષ્ટ ન હોય) ધરાવતો હોય.
(II) ભારત બહાર કોઈપણ ખાતામાં સહી કરવાની સત્તા ધરાવતો હોય.
(III) ભારત બહાર કોઈપણ પ્રકારની આવકનો સ્ત્રોત ન હોય.
(IV) કોઈપણ કંપનીનો ડિરેક્ટર હોય.

માત્ર (II) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)
માત્ર (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP