GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી. ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે. iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ? i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી. ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું. iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું. iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ