GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?
(I) તુલનાત્મક ખર્ચ લાભ
(II) સસ્તી આયાત
(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ

માત્ર (II)
માત્ર (I)
(II) અને (III) બંને
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
(I) અને (II) બંને
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરા ધારાની કલમ 142 અથવા 142A હેઠળ નીચેના પૈકી કયું આકારણી પહેલાની તપાસને આવરી લેતું નથી ?

ઑડિટ થયેલ ન હોય તેવા હિસાબોને આવકવેરા વિભાગમાં જમા કરાવવા માટે દિશા સૂચન કરવું.
મૂલ્યાંકન અધિકારી આપવા.
તપાસ મૂકવી અને એસેસીને તક આપવી.
એસેસીને રીટર્ન ભરવા માટે નોટીસ આપવી (જો અગાઉ ન ભર્યું હોય) હિસાબો રજૂ કરવા, દસ્તાવેજો માટે પણ નોટીસ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પ્રમાણ પડતર પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું.
કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો.
પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી.
અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
"ઑડિટિંગ એ હિસાબી ચોપડા અને ધંધાની કે સંસ્થાની નોંધોની પધ્ધતિસરની તપાસ છે કે નોંધો શોધી ખાતરી કરી અથવા તપાસ કરી, નાણાકીય કામગીરીની હકિકતો અને પરિણામોનો અહેવાલ આપે છે." ઑડિટિંગને કોણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે ?

ટેલર અને પેરી
એફ. આર. એમ. ડી પૉઅલા
એમ. એલ. શાંડિલ્ય
પ્રો. મોન્ટેગોમરીલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP