GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
બધા વિધાનો સાચા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?
i. પડતર નિર્ધારણ
ii. વેચાણ કિંમત નક્કી કરવી
iii. પડતર અંકુશ.
iv. પડતર ઘટાડો

માત્ર iv
માત્ર iii
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ખાતાવહી નિયંત્રણ ખાતા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે.

આ ખાતાની બાકી એ તમામ બિન-વ્યક્તિગત ખાતાનો કુલ સરવાળો દર્શાવે છે.
ખર્ચની તમામ બાબત આ ખાતામાં જમા કરવામાં આવે છે.
આ ખાતું દ્વીનોંધી અસર પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે...

માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે
માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે
માંગ રેખા જમણી તરફ ગતિ કરશે
માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
રાજ્ય નાણા નિગમો (SFCs) મુખ્યત્વે ___ માટે લોન પ્રદાન કરે છે ?

સ્થિર મિલકતો ખરીદવા માટે
મજુર વેતન ચૂકવવા માટે
કાર્યશીલ મૂડી રાખવા માટે
નિકાસ ધિરાણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે.

20%
15%
10%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP