Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ખલ્લાટક
ઉપગુપ્ત
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ?

વેરોસિલા
કિમિયન
રૅબ્ડો
પોલિમેટિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

સરસગીતા
પ્રેમપ્રકાશ
જ્ઞાનગીતા
બાવનાક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ડબ્બામાં ૩ લાલ, 4 સફેદ અને ૩ કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણેય દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/10
1/30
3/40
3/20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP