GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન (IDA) ના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ?
(I) અલ્પવિકસિત સભ્ય દેશોને વિકાસ ભંડોળ સરળ શરતોએ પૂરું પાડે છે.
(II) વિશ્વના અલ્પવિકસિત વિસ્તારોમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપે છે.
(III) તે વિશ્વ બેંકના વિકાસ અને સગવડતાની પ્રવૃત્તિઓમાં અને પૂરક સંસ્થા તરીકે કાર્ય કરે છે.
(IV) ને વિશ્વ વેપાર સંસ્થા (WTO) ની સૂચના પ્રમાણે કાર્ય કરે છે.

માત્ર (IV)
આપેલ પૈકી કોઈ નહીં
માત્ર (II) અને (III)
માત્ર (I), (II) અને (III)

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પરિવર્તનશીલ અંદાજપત્રની રચના ખરેખર થયેલ પ્રવૃત્તિના સંદર્ભમાં વિવિધ સ્તરે થયેલ અંદાજ છે. પરિવર્તનશીલ અંદાજપત્રના સંદર્ભમાં નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) ક્યારેક બહુવિધ-જથ્થા અંદાજપત્રના સંદર્ભમાં હોય છે.
(II) પરિવર્તનશીલ અંદાજપત્ર ત્યારેજ બને છે, જ્યારે મૂળ અંદાજપત્ર બનાવી શકાય નહીં.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

વ્યાજનો દર
દેવાંની પડતર
વળતરનો દર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
(IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.

(IV) સિવાય બધાં જ સાચાં છે.
(III) સિવાય બધાં જ સાચાં છે.
(I) સિવાય બધાં જ સાચાં છે.
(II) સિવાય બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં ઉપયોગમાં લેવાતી વિવિધ હિસાબી નીતિઓ અને કાર્યવાહીઓને સંવાદી બનાવવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને ભારતની ધી ઈન્સ્ટીટ્યુટ ઑફ ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડીયાએ એકાઉન્ટીંગ સ્ટાન્ડ્ઝ બોર્ડ (ASB - હિસાબી ધોરણ પંચ)ની રચના કરી. હિસાબી ધોરણ પંચ (ASB)ની સ્થાપના ક્યારે થઈ ?

21મી મે, 1977
21મી નવેમ્બર, 1977
21મી એપ્રિલ, 1977
21મી જુલાઈ, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે."

અનુચ્છેદ 262
અનુચ્છેદ 266
અનુચ્છેદ 236
અનુચ્છેદ 466

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP