Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

કોમી ચુકાદામાં
મોર્લે-મિન્ટો સુધારામાં
સાયમન કમિશનમાં
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ?

પશુપક્ષીઓ
વૃક્ષો તથા લીલી વનસ્પતિ
જળ
માનવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP