ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

સ્ટેટ બેંક
રિઝર્વ બેંક
પ્રસાર ભારતી
ભારતીય જીવન વીમા નિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'એવો સમાજ કે જેમાં મોટાભાગના લોકો ગરીબ અને દયનીય સ્થિતિમાં રહેતા હોય તે સમાજ ચોક્કસપણે સમૃદ્ધ કે સુખી હોઈ શકે નહી' આ કથન કોનું છે ?

એલંફ્રેડ માર્શલ
અમર્ત્ય સેન
સુરેશ ડી. ટેન્ડુલકર
એડમ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

2 અને 4
1,2
આપેલ તમામ
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP