ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

લોકસભા અને રાજ્યસભા
રાજ્યસભા
લોકસભા
બ્રિટિશ સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સારનાથ મઠ
મહાબોધિ મઠ
જલંધર મઠ
સ્થાનવિશ્વર મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP