Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 72
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
કોઇ ફરક હોતો નથી
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટમાં 4થી ઓછા માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃતિના પ્રણેતા કોણ ગણાય છે ?

વીર સાવરકર
મંગલ પાંડે
વાસુદેવ બળવંત ફડકે
ઝાંસીની રાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કાયદા - 1973 મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પુરૂ થઇ શકે તેમ ન હોય તો કલમ - 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ?

ઓવર ટાઇમ પગારની
રીમાન્ડની
ભોજનની
બીજા ચોવીસ કલાકની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP