Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ
બે વર્ષ સુધીની કેદ અને દંડ
ચાર વર્ષ સુધીની કેદ અને દંડ
એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા મુજબ સત્ય હકીકત છે ?

કેટલાક સંજોગોમાં મૃત વ્યક્તિની માનહાનિનો ગુનો બને છે‌.
કોઈ કંપનીની માનહાનિ થઈ શકે નહીં
મૃત વ્યક્તિની માનહાનિ થતી નથી.
કોઈ મંડળીની માનહાનિ થઈ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

આપેલ બંને
ગેરકાયદેસર અવરોધ
ગેરવ્યાજબી કેદ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત
આપેલ તમામ
હસ્તાક્ષર નિષ્ણાંત
ફિંગર પ્રિન્ટ નિષ્ણાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

દિલ્હી
મુંબઈ
કલકત્તા
મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP