GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ ઉત્તર (later) વૈદિક સમયકાળના રાજ્યોને તેમના વર્તમાન સ્થાન સાથે જોડો.
યાદી - I
1. પાંચાલ
2. ગાંધાર
3. પૂર્વ માદ્રા
4. કોશલ
યાદી - II
a. બરેલી, બદાયું અને ફારૂખાબાદ
b. રાવલપીંડી અને પેશાવર
c. કાંગરા નજીક
d. ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદ

1 - b, 2 - c, 3 - d, 4 - a
1 - a, 2 - b, 3 – c, 4 - d
1 - c, 2 - d, 3 - a, 4 - b
1 - d, 2 - a, 3 - b, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ
વિધાન:
જો કે આપણી પાસે ક્રાઇસીલ અને આઇ.સી.આર.એ જેવી રેટિંગ એજન્સીઓ છે, છતાં રોકાણકારોના રક્ષણ માટે આઇ.ટી. કંપનીઓ માટે અલગ રેટિંગ એજન્સીની માંગ ઉભી થયેલ છે.
તારણો:
I. આઇ.ટી. કંપનીઓના નાણાકીય હિસાબોનું આકલન અલગ આવડત, અંતર્દષ્ટી અને લાયકાત માંગી લે છે.
II. હવે આઇ.ટી. કંપનીઓમાં રોકાણ કરતા રોકાણકારોને તેમણા રોકાણ માટે રક્ષણ મળશે.

જો માત્ર તારણ II અનુસરે છે
જો તારણ । અથવા II અનુસરે છે
જો માત્ર તારણ I અનુસરે છે
જો તારણ । કે II અનુસરતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો.
2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો.
3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે."

જવાહરલાલ નેહરૂ
રાજા રામ મોહન રાય
કેશવ ચંદ્ર સેન
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના નીચેના પૈકીના કયા આદિજાતિ તહેવારને એશિયાનો સૌથી મોટો આદિજાતિ તહેવાર અથવા આદિજાતિ કુંભમેળા તરીકે ગણવામાં આવે છે ?

મેડારામ આદિજાતિ તહેવાર
આરલ્કુ ખીણ (Araku Valley) આદિજાતિ તહેવાર
ચિત્ર વિચિત્ર મેળો
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે.

ચેલ્કોલીથીક (Chalcolithic)
મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic)
મેસોલીથીક (Mesolithic)
હડપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP