Talati Practice MCQ Part - 6
રાજ્યના અપરાધીઓ સંદર્ભે રાજ્યપાલ કયા અનુચ્છેદ અંતર્ગત અપરાધિઓની સજા માફ કરી શકે છે ?

અનુ. 164
અનુ. 162
અનુ. 161
અનુ. 163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
સુરેશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

શરતવાચક
પરિણામવાચક
સમુચ્ચયવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP