ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1941-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 8% 10% 1% 5% 8% 10% 1% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી શાહજહાંનામા : ઈનાયત ખાન રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP