Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

કૃદન - કથીર
અભિજ્ઞ - અનભિજ્ઞ
ઐહિક - પારલૌકિક
ઉપહાર - બક્ષિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમૌજ + સ્વી
પરમ + ઔજસ્વી
પરમ + ઉજસ્વી
પરમો + ઔજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બે ટ્રેનનની લાંબીઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
16 સેકન્ડ
17 સેકન્ડ
12 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP