GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) શ્રેણિક વ્યવસ્થાતંત્ર (Matrix Organization) માટે નીચેના વિધાનોમાંથી ક્યું વિધાન ખોટું છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખાં હોય છે. તે બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રમેશનો જન્મ છઠ્ઠી માર્ચ, 1993માં થયો હતો. આ જ વર્ષમાં ભારતમાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો તે દિવસે શુક્રવાર હતો. તો રમેશનો જન્મ કયા વારે થયો હશે ? શુક્રવાર બુધવાર ગુરુવાર શનિવાર શુક્રવાર બુધવાર ગુરુવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે ? 16 80 18 38 16 80 18 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કયા મોગલ બાદશાહે મહાભારત, રામાયણ, ભગવદ્દગીતા, અથર્વવેદ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી ? જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP