ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

ગ્રામ પંચાયત
જિલ્લા ખેતીવાડી અધિકારી
પ્રાથમિક સેવા સહકારી મંડળી
ગ્રામસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એમ.એસ.આહલુવાલીયા
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એ.કે.સેન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP