GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
15 ઑગસ્ટ, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ?

243 C (2)
243 C (4)
243 D (1)
243 C (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP