Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
ગુલઝારીલાલ નંદા
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 300
અનુચ્છેદ 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

લોકસભાના અધ્યક્ષ બને છે
ત્રણેયમાંથી એક પણ નહિ
બંનેના અધ્યક્ષ બની શકે છે.
રાજ્યસભાના અધ્યક્ષ બને છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP