GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
તે ખાય છે

તેને ખવડાવે છે
તેની પાસે ખાવાશે
તેને ખવડાવશે
તેનાથી ખવાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP