Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય

P અને Q - બંને સાચા છે.
ફક્ત P સાચું છે.
P અને Q - બંને ખોટા છે.
ફક્ત Q સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

આત્મ કુંડ
દામોદર કુંડ
સૂરજ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ગ્રીન હાઉસ કોના સંબંધિત છે ?

વૈશ્વિક તાપમાન વધારો
રસોડા બાગકામ
સુપોષકતાકરણ
ધાબા બાગકામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP