Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. P અને Q - બંને ખોટા છે. ફક્ત P સાચું છે. ફક્ત Q સાચું છે. P અને Q - બંને સાચા છે. P અને Q - બંને ખોટા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીએ કયારે “ દાંડીકૂચ “ કરી ? ઇ.સ.1932 ઇ.સ.1930 ઇ.સ.1935 ઇ.સ.1928 ઇ.સ.1932 ઇ.સ.1930 ઇ.સ.1935 ઇ.સ.1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ફરિયાદ ( FIR ) ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિના મૂલ્યે રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિના મૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કોઇપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ? 13 25 15 22 13 25 15 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP