Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-2, Q-1, R-3, S-4
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-3, S-4
P-2, Q-1, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે ?
(P) કંડલા
(Q) ભાવનગર
(R) કાકરાપાર
(S) વેળાવદર
(1) કાળીયાર અભ્યારણ
(2) સેન્ટ્રલ સોલ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ
(3) બંદર
(4) અણુ વિજમથક

P-3, Q-2, R-1, S-4
P-3, Q-1, R-4, S-2
P-3, Q-2, R-4, S-1
P-4, Q-2, R-3, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી ?
(1)તે પૂનમને દિવસે થાય છે.
(2)તે અમાસને દિવસે થાય છે.
(3) સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્ય ગ્રહણ થાય છે.
(4) સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જતાં સૂર્ય ગ્રહણ થાય છે.

માત્ર 1 સાચું નથી.
3 સાચું નથી.
માત્ર 4 સાચું નથી.
1, 4 સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP