Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-4, Q-3, R-2, S-1
P-3, Q-2, R-4, S-1
P-2, Q-1, R-3, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ?

મહાત્મા ગાંધી
રાજીવ ગાંધી
ઇન્દિરા ગાંધી
મોરારજી દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ?

શરદચંદ્ર ચેટરજી
બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય
કવિ ઇકબાલ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ?

ગૃહપ્રધાન
કોંગ્રેસ પક્ષના પ્રમુખ
નાયબ વડાપ્રધાન
નાણા પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સુનામી શાના કારણે ઉદ્ભવે છે ?

દરીયામાં ધરતીકંપથી
દરીયામાં હિમપ્રપાતથી
દરીયામાં વાવાઝોડાથી
દરીયા કિનારે વાવાઝોડાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP