Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) રવિન્દ્રનાથ ટાગોર(Q) મહાત્મા ગાંધી(R) સુભાષચંદ્ર બોઝ(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ(2) આઝાદ હિન્દ ફોજ (3) રાષ્ટ્રપિતા(4) ગીતાંજલિના રચયિતા P-4, Q-3, R-2, S-1 P-3, Q-2, R-4, S-1 P-2, Q-1, R-3, S-4 P-3, Q-4, R-1, S-2 P-4, Q-3, R-2, S-1 P-3, Q-2, R-4, S-1 P-2, Q-1, R-3, S-4 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોને ‘ભારત રત્ન’ મળેલ નથી ? મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઇ મહાત્મા ગાંધી રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ? શરદચંદ્ર ચેટરજી બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય કવિ ઇકબાલ રવિન્દ્રનાથ ટાગોર શરદચંદ્ર ચેટરજી બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય કવિ ઇકબાલ રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા પહેલાં કયા પદ પર હતા ? ગૃહપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન નાણા પ્રધાન ગૃહપ્રધાન કોંગ્રેસ પક્ષના પ્રમુખ નાયબ વડાપ્રધાન નાણા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? ગ્રીક વંશ મૌર્ય વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ ગ્રીક વંશ મૌર્ય વંશ રાજપૂત વંશ ગુપ્ત વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) સુનામી શાના કારણે ઉદ્ભવે છે ? દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયા કિનારે વાવાઝોડાથી દરીયામાં ધરતીકંપથી દરીયામાં હિમપ્રપાતથી દરીયામાં વાવાઝોડાથી દરીયા કિનારે વાવાઝોડાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP