Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1
P-2, Q-1, R-3, S-4
P-4, Q-3, R-2, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

લોકો દ્વારા સીધી
સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા
ફકત લોકસભાના સભ્યો દ્વારા
ફકત રાજ્યસભાના સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ

નીચે જાય છે.
કોઇ અસર થતી નથી.
ઉપરજાય છે.
કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ?

સ્વદેશી ચળવળ
અસહકાર આંદોલન
સવિનય કાનુનભંગ ચળવળ
‘ભારત છોડો’ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP