Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P અને R P, Q અને R P, Q, R અને S P, R અને S P અને R P, Q અને R P, Q, R અને S P, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં બાળમજૂરોને છોડાવવા પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ભાવનગર રાજકોટ પોરબંદર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ(1) કલમ 302 - ખૂનની સજા(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા(3) કલમ 379 - ચોરીની સજા(4)કલમ 395 - ધાડની સજા 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા 1, 2, 3 સાચા ફકત 1 સાચું 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા 1, 2, 3 સાચા ફકત 1 સાચું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું. ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુંડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP